પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત ઘણા વાઇબ્રન્ટ મેળાઓનું ઘર છે જે આપણા રાષ્ટ્રની અનન્ય સાંસ્કૃતિક પાસાઓને દર્શાવે છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
01 APR 2023 9:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત ઘણા વાઇબ્રન્ટ મેળાઓનું ઘર છે જે આપણા રાષ્ટ્રના અનન્ય સાંસ્કૃતિક પાસાઓને દર્શાવે છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે માધવપુર મેળો એવો જ એક અસાધારણ મેળો છે જે ગુજરાત અને પૂર્વોત્તરને પણ સાથે લાવે છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજિજુના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું;
“ભારત ઘણા વાઇબ્રન્ટ મેળાઓનું ઘર છે જે આપણા રાષ્ટ્રના અનન્ય સાંસ્કૃતિક પાસાઓનું પ્રદર્શન કરે છે. માધવપુર મેળો એવો એક અસાધારણ મેળો છે જે ગુજરાત અને પૂર્વોત્તરને પણ સાથે લાવે છે. મેં #MannKiBaat એપિસોડમાં પણ તેના વિશે વિગતવાર વાત કરી હતી. youtu.be/ZGZeyNlodoo”
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1912788)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam