પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મન કી બાત પાયાના સ્તરના પરિવર્તન સર્જકોની ઉજવણી કરે છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 31 MAR 2023 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીએનએન ન્યૂઝ 18 નેટવર્કની કોફી ટેબલ બુક “વોઈસ ઓફ ઈન્ડિયા-મોદી એન્ડ હિઝ ટ્રાન્સફોર્મેટિવ મન કી બાત” બહાર પાડવા બદલ પ્રશંસા કરી છે જેનું ન્યૂઝ 18 રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. પુસ્તક ઉલ્લેખિત લોકો અને તેઓએ ઊભી કરેલી અસરને સ્વીકારે છે.

ઉપરાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:

"#MannKiBaat વિશેનો સૌથી સુંદર ભાગ એ છે કે જે રીતે તે પાયાના સ્તરના પરિવર્તન નિર્માતાઓની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ સો એપિસોડ પૂરા કરે છે, હું ઉલ્લેખિત લોકો અને તેઓએ ઊભી કરેલી અસરને સ્વીકારવા @CNNnews18 જેવા પ્રયાસોની પ્રશંસા કરું છું."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1912453) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam