પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ PM મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા માટે સિરસાના ખેડૂતોની પ્રશંસા કરી


Posted On: 19 MAR 2023 8:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ મતસ્ય સંપદા યોજનાના લાભો દર્શાવવા માટે સિરસાના ખેડૂતોના પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રયાસ મહિલા સશક્તિકરણનું પ્રતિક છે.

પ્રધાનમંત્રી સ્થાનિક ખેડૂતો દ્વારા PMMSY અપનાવવા અંગે સિરસા સાંસદ સુનીતા દુગ્ગલના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"सिरसा में हमारे किसान भाई-बहनों का यह प्रयास जहां पीएम मत्स्य संपदा योजना के फायदों को सामने लाता है, वहीं यह महिला सशक्तिकरण का भी एक प्रतीक है।"

GP/JD



(Release ID: 1908610) Visitor Counter : 178