પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ સિકંદરાબાદના સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 17 MAR 2023 8:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદના સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વટ કર્યું:

સ્વપ્નલોક કોમ્પ્લેક્સ, સિકંદરાબાદમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થઈ જાય.”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1908186) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam