પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સિકંદરાબાદના સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિને શોક વ્યક્ત કર્યો

Posted On: 17 MAR 2023 8:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદના સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વટ કર્યું:

સ્વપ્નલોક કોમ્પ્લેક્સ, સિકંદરાબાદમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થઈ જાય.”

YP/GP/JD



(Release ID: 1908186) Visitor Counter : 130