પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને માતુઆ મહા મેળાની મુલાકાત લેવા વિનંતી કરી

Posted On: 17 MAR 2023 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં માતુઆ મહા મેળાની મુલાકાત લેવા વિનંતી કરી છે અને દયા અને સેવાનો માર્ગ બતાવવા બદલ શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને શ્રદ્ધાંજલિ આપી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી શાંતનુ ઠાકુરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું: "#MatuaMahaMela2023 એ એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે જે મટુઆ સમુદાયની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. હું વધુ લોકોને આ મેળાની મુલાકાત લેવા મારી વિનંતી છે. દયા અને સેવાનો માર્ગ બતાવવા માટે માનવજાત ટાગોર શ્રી શ્રી હરિચંદજીની કાયમ ઋણી રહેશે."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1907860) Visitor Counter : 164