પ્રધાનમંત્રીનું કાર્યાલય
સરકાર કનેક્ટિવિટી સુધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે: પ્રધાનમંત્રી
Posted On:
10 MAR 2023 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લોકોની સુવિધા વધારવા માટે કનેક્ટિવિટી સુધારવા સતત પ્રયાસો કરી રહી છે.
શ્રી મોદી UDAN યોજના કેવી રીતે સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી ઉપલબ્ધ અને સુલભ બનાવી રહી છે તે અંગે સંસદ સભ્ય શ્રી રાજેશ ચુડાસમાના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"કનેક્ટિવિટી વધારવાનો અમારો સતત પ્રયાસ છે જેથી લોકોને સુવિધા ઉપલબ્ધ થાય…."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1905806)
Visitor Counter : 147
Read this release in:
Urdu
,
Kannada
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam