પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ખાતરોમાં આત્મનિર્ભરતા તરફ બીજી મોટી સિદ્ધિ

નેનો યુરિયા પછી નેનો ડીએપી મંજૂરી અપાઈ

પ્રધાનમંત્રીએ તેને ખેડૂતો માટે જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું

प्रविष्टि तिथि: 05 MAR 2023 9:44AM by PIB Ahmedabad

નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ નિર્ણય આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોનું જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો માટે જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1904333) आगंतुक पटल : 288
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam