પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
28 FEB 2023 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકે તેમને યાદ કર્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન માટે અને એક ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકે તેમને યાદ કરવામાં આવે છે. કટોકટીનો પ્રતિકાર કરવામાં અને તે પછીના સમયગાળામાં રાષ્ટ્રને ચલાવવામાં તેમની ભૂમિકા પણ અનુકરણીય છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1902934)
Visitor Counter : 116
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam