પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કર્ણાટકના શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું

પોસ્ટેડ ઓન: 27 FEB 2023 1:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કુશીનગર લોકસભા મતવિસ્તારના ખિરકિયાથી જટાહા બજાર સુધીના 17 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કુશીનગરના વિકાસને વધુ વેગ આપશે.

કુશીનગરના સાંસદ શ્રી વિજય કુમાર દુબેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;  “આનાથી કુશીનગરના વિકાસને વધુ વેગ મળશે

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1902752) મુલાકાતી સંખ્યા : 160