પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 200 વર્ષ જૂના હેરિટેજ કૂવાના રિનોવેશન માટે ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સિકંદરાબાદની પ્રશંસા કરી

Posted On: 26 FEB 2023 10:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સિકંદરાબાદના પરિસરમાં 200 વર્ષ જૂના હેરિટેજ કૂવાના નવીનીકરણ અંગેના પ્રયાસની પ્રશંસા કરી છે. ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સિકંદરાબાદ એ પાણીના સંરક્ષણની સુવિધા માટે તેની આસપાસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ખાડાઓ બનાવ્યા.

રેલવે મંત્રાલયના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આ એક પ્રશંસનીય પ્રયાસ છે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1902499) Visitor Counter : 137