પ્રધાનમંત્રીનું કાર્યાલય
દેશની સમૃદ્ધિ કનેક્ટિવિટીમાં રહેલી છે અને તે અમારી પ્રાથમિકતાઓમાં ટોચ પર છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
25 FEB 2023 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ખજાની વિધાનસભા ક્ષેત્રમાં બેલઘાટથી સિકરીગંજ સુધીના 8 કિલોમીટર લાંબા રસ્તાને પહોળો કરવા પર વિસ્તારના લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદી સંત કબીર નગરના સંસદસભ્ય શ્રી પ્રવીણ નિષાદના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા જેમાં સાંસદે ઉપરોક્ત રોડને પહોળો કરવા અંગે માહિતી આપી હતી.
શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે દેશની સમૃદ્ધિ કનેક્ટિવિટીમાં સમાયેલી છે અને તે અમારી પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"અભિનંદન. કનેક્ટિવિટી દેશની સમૃદ્ધિમાં રહેલી છે અને તે અમારી પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1902213)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam