પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉડ્ડયન ક્ષેત્ર લોકોને નજીક લાવે છે અને રાષ્ટ્રીય પ્રગતિને વેગ આપે છે: પ્રધાનમંત્રી

Posted On: 22 FEB 2023 12:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટની સંખ્યામાં થયેલા વધારાની પ્રશંસા કરી છે કારણ કે સ્થાનિક હવાઈ મુસાફરોની અવરજવર 4.45 લાખને સ્પર્શી છે, જે કોવિડ પછી એક નવી ઉચ્ચતમ છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"વધુ એરપોર્ટ અને બહેતર કનેક્ટિવિટી... ઉડ્ડયન ક્ષેત્ર લોકોને નજીક લાવી રહ્યું છે અને રાષ્ટ્રીય પ્રગતિને વેગ આપી રહ્યું છે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1901282) Visitor Counter : 173