પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અમે લદ્દાખના લોકોનું જીવન સરળ બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 19 FEB 2023 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના લોકો માટે જીવન સરળ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તે લદ્દાખના લોકસભામાં સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા જેમાં સાંસદે લદ્દાખને તમામ હવામાન કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 4.1 કિમી લંબાઈના શિંકુન એલએના નિર્માણ માટે રૂ. 1681.51 કરોડની મંજૂરી પર લદ્દાખના લોકોન ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1900485) आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam