પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાંદીપુર ટાઈગર રિઝર્વના સ્ટાફને વીજળીના કરંટથી પીડિત હાથીને બચાવવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
18 FEB 2023 9:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંદીપુર ટાઈગર રિઝર્વના કર્મચારીઓને વીજળીના કરંટથી પીડિત હાથીને બચાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે આપણા લોકોમાં આવી કરુણા પ્રશંસનીય છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના અને શ્રમ અને રોજગાર કેન્દ્રીય કેબિનેટ પ્રધાન, શ્રી ભૂપેન્દ્ર યાદવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ જોઈને આનંદ થયો. બાંદીપુર ટાઈગર રિઝર્વ ખાતે સ્ટાફને અભિનંદન. આપણા લોકોમાં આવી કરુણા પ્રશંસનીય છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1900321)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam