પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
14 FEB 2023 10:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આપણે પુલવામામાં આ દિવસે ગુમાવેલા આપણા બહાદુર નાયકોને યાદ કરીએ છીએ. આપણે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1898999)
Visitor Counter : 211
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam