પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી 28મી જાન્યુઆરીએ ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મરણ સમારોહને સંબોધિત કરશે

प्रविष्टि तिथि: 27 JAN 2023 5:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી જાન્યુઆરીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા 'અવતરણ મહોત્સવ'ના સ્મરણ સમારોહને 28મી જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

ભગવાન શ્રી દેવનારાયણજીની રાજસ્થાનના લોકો પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ દેશભરમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા તરફના તેમના કાર્ય માટે આદરણીય છે.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1894172) आगंतुक पटल : 292
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam