પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
25 JAN 2023 11:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાષ્ટ્રીય મતદાતા દિવસ પર શુભેચ્છાઓ. આ વર્ષની 'નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર સ્યોર'ની થીમથી પ્રેરિત થઈને, આપણે બધા ચૂંટણીમાં સક્રિય સહભાગિતાને વધુ મજબૂત કરવા અને આપણી લોકશાહીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીએ. હું આ ક્ષેત્રમાં તેમના પ્રયાસો માટે ECIની પણ પ્રશંસા કરું છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1893507)
Visitor Counter : 321
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam