પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ તિરુવલ્લુવર દિવસ પર તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 16 JAN 2023 10:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુવલ્લુવર દિવસ પર તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના ઉમદા વિચારોને યાદ કર્યા છે. પીએમે યુવાનોને કુરલ વાંચવા પણ વિનંતી કરી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

"તિરુવલ્લુવર દિવસ પર, હું જ્ઞાની તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના ઉમદા વિચારોને યાદ કરું છું. પ્રકૃતિમાં વૈવિધ્યસભર, તેઓ જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે મહાન પ્રેરણાનો સ્ત્રોત છે. હું યુવાનોને કુરલ વાંચવા માટે પણ વિનંતી કરીશ."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1891557) आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam