પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
12 JAN 2023 8:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જીવન હંમેશા દેશભક્તિ, આધ્યાત્મિકતા અને સખત પરિશ્રમની પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતી પર નમસ્કાર. તેમનું જીવન હંમેશા દેશભક્તિ, આધ્યાત્મિકતા અને પરિશ્રમને પ્રેરણા આપે છે. તેમના મહાન વિચારો અને આદર્શો દેશવાસીઓને માર્ગદર્શન આપતા રહેશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1890605)
Visitor Counter : 236
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam