પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ KV ONGC, દેહરાદૂનની વિદ્યાર્થિની કુ. દિયાની, પરીક્ષાઓ પર તેણીની સ્વ-રચિત કવિતા શેર કરવા બદલ પ્રશંસા કરી

Posted On: 07 JAN 2023 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીએ KV ONGC, દેહરાદૂનની વિદ્યાર્થિની કુ.દિયાની, પરીક્ષાઓ પર તેણીની સ્વ-રચિત કવિતા શેર કરવા બદલ પ્રશંસા કરી છે.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"ખૂબ જ સર્જનાત્મક! તણાવમુક્ત પરીક્ષાઓ શ્રેષ્ઠ પરીક્ષાઓ છે. આપણે આ મહિનાની 27મી તારીખે #ParikshaPeCharcha2023 દરમિયાન આ વિશે અને વધુ ચર્ચા કરીશું."

YP/GP/JD



(Release ID: 1889422) Visitor Counter : 151