પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરી
प्रविष्टि तिथि:
02 JAN 2023 9:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NMML સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરી હતી જ્યાં તેમણે સંશોધનને પ્રોત્સાહિત કરવા, યુવાનોમાં શિષ્યવૃત્તિ અને ઇતિહાસને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ PM-સંગ્રહાલયને યુવાનોમાં વધુ લોકપ્રિય બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“NMML સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરી. સંશોધનને પ્રોત્સાહિત કરવા, યુવાનોમાં સ્કોલરશિપ અને ઈતિહાસને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂક્યો હતો. PM-સંગ્રહાલયને યુવાનોમાં વધુ લોકપ્રિય બનાવવાની રીતોની પણ ચર્ચા કરી.
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1888097
YP/GP/JD
(रिलीज़ आईडी: 1888159)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam