પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ‘સદૈવ અટલ’ અને સંસદ ભવન ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
25 DEC 2022 7:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સદૈવ અટલ' અને સંસદ ભવન ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"આજે અગાઉ, 'સદૈવ અટલ' અને સંસદ ભવન ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી."
YP/GP/JD
(Release ID: 1886571)
Read this release in:
English
,
Kannada
,
Bengali
,
Assamese
,
Telugu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam