પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ‘સદૈવ અટલ’ અને સંસદ ભવન ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 25 DEC 2022 7:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સદૈવ અટલ' અને સંસદ ભવન ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વટ કર્યું:

"આજે અગાઉ, 'સદૈવ અટલ' અને સંસદ ભવન ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી."

YP/GP/JD



(Release ID: 1886571) Visitor Counter : 172