પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય ટીમને અંધજનો માટે T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
17 DEC 2022 7:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંધજનો માટે T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ભારતને તેના એથ્લેટ્સ પર ગર્વ છે. ખુશી છે કે આપણે અંધજનો માટે T20 વર્લ્ડ કપ જીત્યો છે. આપણી ટીમને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1884518)
Visitor Counter : 238
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam