પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 15 DEC 2022 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને યાદ કર્યું છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપું છું અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને, ખાસ કરીને આપણા રાષ્ટ્રને એક કરવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે યાદ કરું છું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1883622) Visitor Counter : 203