પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 13 DEC 2022 1:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"2001ના સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. આપણે તેમની સેવા, બહાદુરી અને બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1883024)