પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
13 DEC 2022 1:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"2001ના સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. આપણે તેમની સેવા, બહાદુરી અને બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1883024)
Read this release in:
Urdu
,
Kannada
,
Malayalam
,
Tamil
,
Assamese
,
Odia
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Telugu