પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાકવિ ભર્તુહરી, સુબ્રમણિયા ભારતીને તેમની જયંતી પર નમન કર્યા
Posted On:
11 DEC 2022 10:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાકવિ ભર્તુહરી, સુબ્રમણિયા ભારતીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"હું મહાન સુબ્રમણિયા ભારતીને તેમની જયંતી પર નમન કરું છું. ‘મહાકવિ ભર્તુહરી’ નોંધપાત્ર હિંમત અને ઉત્કૃષ્ટ બુદ્ધિને મૂર્તિમંત કરે છે. તેઓ ભારતના વિકાસ અને દરેક ભારતીયના સશક્તિકરણ માટે ભવ્ય દ્રષ્ટી ધરાવતા હતા. અમે વિવિધ ક્ષેત્રોમાં તેમના વિચારોને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1882464)
Read this release in:
Malayalam
,
Bengali
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada