પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 06 DEC 2022 9:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને યાદ કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહાપરિનિર્વાણ દિવસ પર, હું ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપું છું અને આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને યાદ કરું છું. તેમના સંઘર્ષોએ લાખો લોકોને આશા આપી અને ભારતને આટલું વ્યાપક બંધારણ આપવાના તેમના પ્રયાસોને ક્યારેય ભૂલી શકાશે નહીં."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1881080) Visitor Counter : 193