રાષ્ટ્રપતિ સચિવાલય
પાંચ દેશોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને ઓળખપત્ર રજૂ કર્યા
प्रविष्टि तिथि:
28 NOV 2022 1:18PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (28 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં બાંગ્લાદેશ, માલદીવ્સ, સંયુક્ત આરબ અમીરાત, લાતવિયા અને જાપાનના ઉચ્ચ કમિશનરો/રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા. જેમણે તેમના ઓળખપત્રો રજૂ કર્યા તેઓ હતા:
1. મહામહિમ શ્રી મો. મુસ્તાફિઝુર રહેમાન, પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશના હાઈ કમિશનર
2. મહામહિમ શ્રી ઇબ્રાહિમ સાહેબ, માલદીવ પ્રજાસત્તાકના હાઇ કમિશનર
3. મહામહિમ ડૉ અબ્દુલનાસર જમાલ હુસૈન મોહમ્મદ અલશાલી, સંયુક્ત આરબ અમીરાતના રાજદૂત
4. મહામહિમ મિસ્ટર જુરીસ બોન, રિપબ્લિક ઓફ લાતવિયાના રાજદૂત
5. મહામહિમ શ્રી સુઝુકી હિરોશી, જાપાનના રાજદૂત
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1879508)
आगंतुक पटल : 240