પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
24 NOV 2022 9:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાને કહ્યું; "દાતો' સેરી @anwaribrahim મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે તમારી ચૂંટણી પર અભિનંદન. હું ભારત-મલેશિયા ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1878733)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam