પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 24 NOV 2022 9:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાને કહ્યું; "દાતો' સેરી @anwaribrahim મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે તમારી ચૂંટણી પર અભિનંદન. હું ભારત-મલેશિયા ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1878733) Visitor Counter : 137