પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 08 NOV 2022 9:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની શુભેચ્છાઓ. તેમના ઉમદા ઉપદેશો ન્યાયી અને કરુણાપૂર્ણ સમાજના નિર્માણના આપણા પ્રયાસમાં માર્ગદર્શન આપતા રહે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874418) Visitor Counter : 137