પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી જામ્બે તાશીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 02 NOV 2022 10:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ વિધાનસભાના સભ્ય શ્રી જામ્બે તાશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“શ્રી જામ્બે તાશી જીના અકાળે અવસાનથી દુઃખી. તેઓ એક આશાસ્પદ નેતા હતા જેઓ સમાજની સેવા કરવાનો જુસ્સો ધરાવતા હતા. તેમણે અરુણાચલ પ્રદેશની પ્રગતિ માટે સખત મહેનત કરી. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ મણિ પદમે હમ. @PemaKhanduBJP”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1873294) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam