પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી જામ્બે તાશીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
02 NOV 2022 10:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ વિધાનસભાના સભ્ય શ્રી જામ્બે તાશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“શ્રી જામ્બે તાશી જીના અકાળે અવસાનથી દુઃખી. તેઓ એક આશાસ્પદ નેતા હતા જેઓ સમાજની સેવા કરવાનો જુસ્સો ધરાવતા હતા. તેમણે અરુણાચલ પ્રદેશની પ્રગતિ માટે સખત મહેનત કરી. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ મણિ પદમે હમ. @PemaKhanduBJP”
YP/GP/JD
(Release ID: 1873294)
Visitor Counter : 142
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam