પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રમાં નેરલ-માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 26 OCT 2022 8:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નેરલ-માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થવાથી મનોહર પ્રવાસ વધુ યાદગાર બનશે.

પ્રધાનમંત્રી શ્રીએ રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપ્યો:

“આ મનોહર પ્રવાસને વધુ યાદગાર બનાવવો! સ્થાનિક પ્રવાસન માટે સારા સમાચાર…”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1871091) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam