પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રમાં નેરલ-માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 26 OCT 2022 8:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નેરલ-માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થવાથી મનોહર પ્રવાસ વધુ યાદગાર બનશે.

પ્રધાનમંત્રી શ્રીએ રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપ્યો:

“આ મનોહર પ્રવાસને વધુ યાદગાર બનાવવો! સ્થાનિક પ્રવાસન માટે સારા સમાચાર…”

YP/GP/JD



(Release ID: 1871091) Visitor Counter : 158