પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજ્યમાં જલ જીવન મિશન 100 ટકા પૂર્ણ કરવા બદલ ગુજરાતના લોકોના ઉત્સાહની પ્રશંસા કરી

Posted On: 26 OCT 2022 7:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ, ગુજરાતના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા હર ઘર જલની 100 ટકા પૂર્ણતા અંગેની ટ્વીટનો જવાબ આપતાં, ગુજરાતના લોકોના ઉત્સાહની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ ટ્વટ કર્યું;

“ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન...આ જળ શક્તિ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે.”

YP/GP/JD



(Release ID: 1871081) Visitor Counter : 162