પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરની સુંદરતા અને આતિથ્ય પ્રત્યે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા
प्रविष्टि तिथि:
08 OCT 2022 10:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની સુંદરતા અને આતિથ્ય પ્રત્યે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે જેમાં બૈસારન, અરુ, કોકરનાગ, અચ્છબલ, ગુલમર્ગ, શ્રીનગર અને દાલ તળાવની સુંદરતાને પ્રકાશિત કરવામાં આવી છે.
એક નાગરિક, શ્રી રણજીત કુમારના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ 2019માં તેમની શ્રીનગરની મુલાકાતની એક તસવીર પણ ટ્વીટ કરી.
નાગરિકના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઉત્તમ. હું 2019 માં શ્રીનગરની મારી મુલાકાતની એક તસવીર શેર કરવા માટે પણ લલચાઉં છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1866168)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam