પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
04 OCT 2022 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ તેમનું ભાષણ પણ શેર કર્યું જેમાં તેમણે શ્યામજી કૃષ્ણ વર્માની મહાનતા વિશે વાત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"બહાદુર શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. મા ભારતીના આ નીડર પુત્રએ ભારતને આઝાદ કરવા અને આપણા લોકોમાં ગૌરવની ભાવનાને આગળ વધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. મારું એક ભાષણ શેર કરી રહ્યો છું જેમાં મેં તેમની મહાનતા વિશે વાત કરી છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1864960)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam