પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાઅષ્ટમી પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 03 OCT 2022 8:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાઅષ્ટમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મા મહાગૌરીના આશીર્વાદ દરેકના જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા લાવે. શ્રી મોદીએ મા મહાગૌરીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"वन्दे वाञ्छितकामार्थं चन्द्रार्धकृतशेखराम्।

सिंहारूढां चतुर्भुजां महागौरीं यशस्वीनीम्॥

મહાઅષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. મા મહાગૌરી દરેકના જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા લાવે. માતાના ભક્તો માટે તેમની આ સ્તુતી..."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864656) Visitor Counter : 178