પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રીના મહા સપ્તમી પર લોકોને શુભેચ્છા પાઠવી

મા કાલરાત્રીના આશીર્વાદ માગ્યા

Posted On: 02 OCT 2022 9:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના મહા સપ્તમીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તેમના તમામ ભક્તો માટે મા કાલરાત્રિના આશીર્વાદ પણ માગ્યા છે અને મા કાલરાત્રિની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ પણ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"सुखप्रसन्नवदनां स्मेराननसरोरुहाम्।

एवं सञ्चियन्तयेत्कालरात्रिं सर्वकामसमृद्धिदाम्॥

નવરાત્રીના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ. મા કાલરાત્રીની કરુણા અને કૃપાથી આપ સૌનું જીવન ઉજ્જવળ અને સુખી રહે. તેમની સાથે જોડાયેલી સ્તુતી…”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1864346)