પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજય ઘાટ ખાતે લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 02 OCT 2022 10:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય ઘાટ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"વિજય ઘાટ પર, લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે ભારતના ઇતિહાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864341) Visitor Counter : 163