પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
25 SEP 2022 9:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અંત્યોદય અને ગરીબોની સેવા પરનો તેમનો ભાર આપણને સતત પ્રેરણા આપે છે. તેમને એક અસાધારણ વિચારક અને બૌદ્ધિક તરીકે પણ વ્યાપકપણે યાદ કરવામાં આવે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1862026)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam