પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર સર એમ. વિશ્વેશ્વરાયને યાદ કર્યા

प्रविष्टि तिथि: 15 SEP 2022 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે પર સર એમ. વિશ્વેશ્વરાયના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"#EngineersDay પર, અમે સર એમ. વિશ્વેશ્વરાયના અનન્ય યોગદાનને યાદ કરીએ છીએ. તેઓ ભવિષ્યના એન્જિનિયરોની પેઢીઓને પોતાને અલગ પાડવા માટે પ્રેરણા આપતા રહે. હું અગાઉના #MannKiBaat પ્રોગ્રામમાંથી એક સ્નિપેટ પણ શેર કરી રહ્યો છું જ્યાં મેં આ વિષય વિશે વાત કરી હતી."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1859428) आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada