ગૃહ મંત્રાલય

રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ શરૂ થયું, વિવિધ પુરસ્કારો માટે નામાંકન ખુલ્યા

Posted On: 05 SEP 2022 1:06PM by PIB Ahmedabad

સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીના તમામ પુરસ્કારોને એક મંચ હેઠળ એકસાથે લાવવા અને જાહેર ભાગીદારી (જનભાગીદારી) નક્કી કરવા એક સામાન્ય રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દરેક નાગરિક અથવા સંસ્થાને ભારત સરકાર દ્વારા સ્થાપિત વિવિધ પુરસ્કારો માટે વ્યક્તિઓ/સંસ્થાઓને નોમિનેટ કરવાની સુવિધા આપે છે.

હાલમાં, નીચેના પુરસ્કારો માટે નામાંકન/સુચનાઓ ખુલ્લી છે:

પદ્મ પુરસ્કાર- છેલ્લી તારીખ 15/09/2022 છે

ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022- છેલ્લી તારીખ 15/09/2022 છે

વનીકરણમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર 2022- છેલ્લી તારીખ 30/09/2022 છે

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2022- છેલ્લી તારીખ 30/09/2022 છે

રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022- છેલ્લી તારીખ 15/09/2022 છે

નારી શક્તિ પુરસ્કાર 2023- છેલ્લી તારીખ 31/10/2022 છે

સુભાષ ચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કાર 2023- છેલ્લી તારીખ 30/09/2022 છે

જીવન રક્ષા પદક - છેલ્લી તારીખ 30/09/2022 છે

વધુ વિગતો અને નામાંકન માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in)ની મુલાકાત લો.

 

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856783) Visitor Counter : 347