પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 29 AUG 2022 8:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલ વિનાશ જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની વહેલી પુનઃસ્થાપનાની આશા રાખીએ છીએ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855346) Visitor Counter : 192