પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ જાણીતા સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 14 AUG 2022 10:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તેઓ આર્થિક જગતમાં અમૂલ્ય યોગદાન છોડી ગયા. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ જુસ્સાદાર હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ "

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1851678) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam