પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ શ્રી જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 11 AUG 2022 2:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"શ્રી જગદીપ ધનખડજીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. હું તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપું છું અને ફળદાયી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું. @jdhankhar1 @VPSecretariat"

SD/GP/JD



(Release ID: 1850881) Visitor Counter : 163