પ્રધાનમંત્રીનું કાર્યાલય

પશ્ચિમ બંગાળમાં એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી પીએમ વ્યથિત


પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Posted On: 09 AUG 2022 10:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક દુ:ખદ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલા જીવ ગુમાવવાથી દુઃખી. ઘાયલો માટે પ્રાર્થના.

રૂ. 2 લાખ PMNRF તરફથી  દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM"

SD/GP/JD



(Release ID: 1850352) Visitor Counter : 114