પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી

Posted On: 23 JUL 2022 10:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું:

"આજે અગાઉ, સંસદમાં રાષ્ટ્રપતિ કોવિંદજી માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમાં વિવિધ પક્ષોના મંત્રીઓ અને નેતાઓએ હાજરી આપી હતી."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1844299) Visitor Counter : 162