પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નૈનીતાલમાં કાર તણાઈ જવાને કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
08 JUL 2022 6:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના નૈનીતાલમાં કાર તણાઈ જવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"નૈનીતાલ જિલ્લામાં દુર્ઘટનાથી દુઃખી છું, જ્યાં એક કાર તણાઈ ગઈ હતી. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ફસાયેલા લોકોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે: PM
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1840203)
Visitor Counter : 150
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam