પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પીવી નરસિમ્હા રાવના યોગદાનને તેમની જન્મજયંતી પર યાદ કર્યું
Posted On:
28 JUN 2022 2:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“આપણા ભૂતપૂર્વ પીએમ શ્રી પીવી નરસિમ્હા રાવજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રીય પ્રગતિમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે ભારત તેમનું આભારી છે. તેમણે એક મહાન વિદ્વાન અને બૌદ્ધિક તરીકે પણ ઓળખ બનાવી છે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1837574)
Visitor Counter : 91
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam