પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા

Posted On: 23 JUN 2022 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યા છીએ. ભારતની એકતાને આગળ વધારવા માટેના તેમના અપ્રતિમ પ્રયાસો માટે દરેક ભારતીય તેમનો ઋણી છે. તેમણે ભારતની પ્રગતિ માટે સખત મહેનત કરી અને એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનું સ્વપ્ન જોયું. આપણે તેમના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. "

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836401) Visitor Counter : 151