પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા સામે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી

Posted On: 18 JUN 2022 10:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભક્તોની સલામતી અને સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા સામે થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી હું આઘાત પામું છું. હું આ બર્બર હુમલાની નિંદા કરું છું, અને ભક્તોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."



(Release ID: 1835174) Visitor Counter : 186